- પચાયત હસ્તકમાં વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ ચલાવવી,
- વિસ્તારને અનુરૂપ નવી શાળાઓ ખોલવી તેના પર નિયંત્રણ અને દેખરેખ રાખવી,
- શિક્ષકોની નિમણુક કરવી,
- પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનો નામાંકન કરી પૂવેશ આપવો,
- કન્યા કેળવણીને ઉત્તેજન આપવું,
- સરકારશ્રીની વિવિધ શિક્ષણની યોજનાઓનો અમલ કરવો,
- પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને તાલીમ આપવી,
- વિવિધ તાલીમ વર્ગો ચલાવવા,
- શાળાની ભૌતિક સુવિધા ઉભી કરવી,
- શિક્ષકોના પગાર કરવા,
- શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી,
- સાક્ષરતા દીપ યોજના,
- કન્યા કેળવણી અને શાળા પૂવેશ ઉત્સવની ઉજવણી કરવી,
- જિલ્લાનો સાક્ષરતા દર વધે તેવા પૂયત્નો કરવા વિજ્ઞાન મેળા, રમતોત્સવ,બાળમેળા, બાળ પૂતિભા સ્પર્ધા,ગણિત મંડળો વિગેરે ઘ્વારા બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસ પૂવૃત્તિ સહિત વિવિધ પૂવૃત્તિઓનું આયોજન કરવું.