સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
- જાતિના દાખલા તથા ફ્રીશીપ કાર્ડ કાઢી આપવાની કામગીરી
- શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી
- તબીબી સહાય યોજનાની કામગીરી
- ડો.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
- અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી
- કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી
- સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
- છાત્રાલય યોજનાની કામગીરી
- બાલવાડી યોજનાની કામગીરી
- શૈક્ષણિક શિબિર યોજવાની કામગીરી